________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્ગતિ તેના સામું જોતી નથી, અને વિપત્તિ તે તને વાળ જ કરે છે, હવે અદત્ત નહિ ગ્રહણ કરનારને ફાયંદા જણાવે છે.
(fgfgવૃત્તમ્ ) अदत्तं नाऽऽदत्ते कृतसुकृतकामः किमपि यः,
शुभश्रेणिस्तस्मिन् वसति कलहंसीव कमले। विपत्तन्माइरं व्रजति रजनीवावरम
- ૨ ૩ ૨૪
૨૫ ૨૬ ૨૧ विनीतं विद्येव त्रिदिवशिवलक्ष्मीजनितम् ॥३४
અર્થ-પુણ્યની ઈચ્છા કરનારો જે મનુષ્ય, કેઈપણ અદત્ત પદાર્થ લેતા નથી, તે પુરુષને વિષે, કમલને વિષે જેમ રાજહંસી રમે છે, તેમ કલ્યાણને સમૂહ વાસ કરે છે, વળી સૂર્યથી જેમ રાત્રી નાસી જાય છે, તેમ તે પુરૂષથી વિપત્તિ દૂર જતી રહે છે, અને જેમ વિદ્યા, વિનયી પુરૂષ પાસે આવે છે, તેમ સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મી તે પુરુષને સેવે છે. હવે બે કાવ્યોમાં અદત્તના દા બતાવે છે.
(શાસ્ત્રવત્રીfeતવૃત્ત) यन्निवर्तितकीर्तिधर्मनिधनं सर्वागसां साधन, प्रोन्मीलदधबंधनं विरचितक्लिष्टाशयोद्बोधनम् ।
For Private And Personal Use Only