________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨ )
** ૨૨
૧૬
ર્∞ ૧૯
૧
लावामेति परिग्रहः किमु कदा कादंबरीपानवत् ॥ १५४
રે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અ:-ઉલસાયમાન થા. એવા પાંત કાળના પત્રન જેમ વૃક્ષને, તેમ ધર્મધ્યાનને ચલિત કરતા, મદ્યાન્મત્ત હસ્તિ જેમ કમલિનીને, તેમ પ્રીતિને મૂળમાંથી ઉખેડી નાંખતા, તથા રાહુ જેમ સૂર્યને, તેમ પાંડિતાઇને આચ્છાદિત કરતા, એવા પરિગ્રહ, મિરાના પાનની માફક કોઇપણુ વખતે શું પ્રશ’શાને પામે છે ? અર્થાત્ નથી પામતો. गुणद्वार - ( उपजातिवृत्तम् )
१
૩ મૈં
૪
वेषु चारेषु च मौक्तिके पु, गुणाधिरोपान्महितामुदीक्ष्य ।
પ્
७
૧૫
T ?
૧૦
कार्यः करिव कांचनेषु,
૧૪ ૧૨ ૧૩
यत्नो गुणेष्वेव मनस्विमान्यैः ॥ १५५ ॥
અર્થ-તુંબડાંઓમાં, ધનુષામાં, અને મોતીઓમાં ગુણના એટલે દારાના આરેપણુથી થતા મહિમાને જોઇને, લેાભી માણસા જેમ દ્રવ્યોમાં, તેમ પડિતામાં અગ્રેસર માસાએ ગુણામાંજ પ્રયત્ન કરવેશ.
૩
दौर्जन्यसज्जे मनुजे बसन्तो,
૪
9 . .
પ્
गुणा भवेयुर्नहि गौरवाय ।
For Private And Personal Use Only