________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૭)
યમ–જપ-ધર્મ દયાન-ધારણું, જિનવરને આરાધે;
પામ્યા જ્ઞાનતણી ગાથા,
શાસ્ત્ર વિશારદ વિખ્યાતા. ૪ ભૃગુટીએ તપ તેજ તપ્યાંતાં, વિનય સુમંડિત ભાલે, પ્રેમ છલાછલ રોમરોમમાં, હૃદય કુસુમ–શાં ફાલે !
બજાવે વિશ્વ-ધર્મ ડંકા,
એવા ધર્મસૂરિ બંકા. ૫ પૂણ્ય ક્ષેત્ર વારાણસી દેશે, વિહર્યા ત્યાં મુનિવર એક વિદ્યાની જયાં વહે જાહ્નવી, પીધા જ્ઞાન – સલિલને.
સમર્થ પંડિત હારે, સૌ મુનિવરને ત્યારે. ૬
www.kobatirth.org
For Private And Personal Use Only