________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૪), ઉત્તરાયનની ગહેલી (ખમ્મા વીરાને જાવું વારણે...એ રાગ ) ઉપદેશ આપે ગુરુ ધર્મને ૨ બહેન, ઉત્તરાદયયન અતિ શ્રેષ્ઠ છે. ઉપદેશ ભાખ્યું મહાવીરે દયા કરી ૨ બહેન, ભકિતમય, મહારશ્ય જે. ઉપદેશ શબ્દ શબ્દ દિવ્ય ભાવના રે બહેન, માધુર્યને નિધિ ભવ્ય જે. ઉપદેશ ક૯૫વૃક્ષ ગ્રંથરૂપે પામીયાં રે બહેન, અ ધ્ય યને છત્રી શ જે. ઉપદેશ મૂળ વિનયને જાણ રે બહેન, ધમ વૃક્ષનું સ્વરૂપ જે. ઉપદેશ સમ્યક્ત્વ પત્ર પુષ્પ જાણવાં રે બહેન ચારિત્ર મેક્ષ ફળ રૂપ જે. ઉપદેશ ઉજવલ ચારિત્રવિવિધ સાધુતા રે બહેન સુણતાં મળે નિધાન જે ઉપદેશ
www.kobatirth.org
For Private And Personal Use Only