________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૫૫ ]
કણિકા -
૧૨૧
કદિ ગભરાવુ” નહિ. પૃ.
૩૬૯૭૦
હું ચેતન ! સ્વાત્મઆધથી ઉડ, ઉત્સાહપૂર્વક કાર્યપ્રવૃત્તિ કર. અદ્યયન્ત કેમ અન્ધકારમાં પડી રહ્યો છે.? ત્યાસ કન્યના માગે ગમન કરવામાં જે જે કાંટા પડ્યા હોય તેમને દૂર કર. હવે ઉત્સાહથી ત્યારું જીવન ભરી દે અને જાણે નવુ માલજીવન પ્રાપ્ત કર્યું' હોય એ પ્રમાણે ઉત્સાહતઃ સ્વાત્મક્રાર્યાંન કર. તું બ્રહ્મસ્વરૂપી છે, અલખસ્વરૂપી છે, તુ છેદાતે નથી અને બેઢાતા નથી. તારા શુદ્ધ સ્વરૂપના તુ સ્વય. શાક્તા છે. સ્વવ્યકિતના માહ્ય વ્યવહારાથે કુટુ'ખાથે સમાજાથે અને સઘાથે જે જે ચેાગ્ય કાર્યાના એન્ને હારા શીષ પર આવી પડેલા છે તેને વહેન કર. ગભરાય ના જા— અકળાઇ ન જા, આખુ જગત સામ્ર· પડે તેાપણુ તું આકાશની પેઠે પેાતાને નિલેપ માની સ્વકાર્ડને કર અને ઉત્સાહથી કાર્યો કરતાં આત્માના આનન્દમાં મસ્ત થા. આત્માના આનન્દને પ્રત્યેક કાર્યો કરતાં પ્રગટાવ્યા કર. સધના પ્રત્યેક અંગની સુવ્યવસ્થામાં ભાંગ લે અને સંઘની અનન્તવ લતા કરવામાં જીવતા મત્રોને તેમાં કુક વિશ્વવતી આ સંઘની પ્રગતિમાં હારી પ્રગતિ અવમેધ !!! સમય ત્હારા આત્મા છે એવું માની સંઘાદિ કાર્યો કરવામાં સ્વફરજોને આધી જાગ્રત થા. ઉઠે અને કા` કરવા લાગ.
૧૨-૧૨૩ દેશની પડતી કયારે થાય ? પૃ ૩૭૧-૭૨
For Private And Personal Use Only
લકામાં પૂર્વ સમાન પુરુષા હવે કયાં છે ? કોઇ દેશ કોઇ કામ કોઇ રાજ્ય કોઇ સમાજ જ્યારે સાંસારિક વ્યાવહારિક પ્રગતિના શિખરે આરાહે છે ત્યારે તેને માહ હેઠલ પાડવા દાવ લાવીને તાકી રહે છે, અને