SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ : કાલ્પનિક અધ્યાત્મ મહાવીર પેાતાને આ પાયે। ખૂબ જ મજબૂત હતા. અને આ કારણે તેઓની વાણીની અસર લેાકેા પર અદ્ભુત થતી. અને તેનું જ કારણ છે કે તેઓ દીક્ષિત થયા જૈન ધર્મમાં તે ગુરુ થયા અઢારે આલમના. વિશ્વતામુખી પ્રતિભાની એ પ્રતિમા બની રહ્યા. સ. ૧૯૬૯ની સાલમાં એ સૂરત હતા, ત્યારે તેએએ પેાતાની રાજનીશીમાં સાધુમંડળ, જૈન ગુરુકુળ, સાધુ પાઠશાળા, સેન્ટ્રલ લાયબ્રેરી, ચેાગ મંડળની સ્થાપના વગેરે વિશે લખતાં લખતાં એક સરસ સર્વાંગ સુંદર મહાવીર ચરિત્ર વિશે પણ ઉલ્લેખ કર્યાં હતા ઃ · શ્રી. મહાવીર સ્વામીનું જીવનચરિત્ર હાલની ઉચ્ચ પદ્ધતિના અનુસારે રચાવું જોઈ એ. અને એ ચરિત્રના ઘણી ભાષામાં અનુવાદ થવા જોઇ એ. મહાન જૈનધના ઉપદેષ્ટા સત્ત શ્રી પ્રભુવીરના ચરિત્રથી ઘણા દેશના લેાકા અજાણ છે. આવમાં પણ ઘણા લેકે અજાણ છે.’ આ સાથે શાસ્ત્રને આંગ્લ ભાષામાં અનુવાદિત કરવાની તે નવા જમાનાની શૈલી પ્રમાણે જૂનાં ચરિત્રાને નવીન ચિરત્રના રૂપમાં મૂકવાથી વધારે લાભ થવાના સંભવ છે. એમ પણ લખ્યું, ધર્મજ્ઞાન વિશે તેએ એક વાત સચેટ નેધે છે કે ધાર્મિક જ્ઞાન વિનાનું વ્યાવહારિક જ્ઞાન એક આંખે કાણા મનુષ્ય જેવું છે. સૂરીશ્વરજીની નીડરતા પણ અપાર હતી, જૈન ધર્મને એ વિશ્વધર્મ માનતા હતા, એટલે નાના વિવાદે એમને પસંદ નહોતા. આત્માન્નતિ કરનારાં સાધનેને એ હેતથી સ્વીકારતા તે આત્માને બાધક તત્ત્વ સામે નીડરતાથી બાખડતા. એમના વિશે–જેમ સાંસારના મહાપુઅે। વિશે સામાન્ય રીતે બનતું આવ્યું છે તેમ-ભય કર ગપગેાળા ઉડાડવામાં આવ્યા કેટલીક વાર તેએએ તેના રદિયા આપ્યા હતા ને કેટલીકવાર ત રહે તે મૂંગે જવાબ વાળ્યો હતેા. હતા. ઘણી વાર એ કહેતા કે ‘ દુનિયામાં ટીકા કરનારા લાખા છે. પણ પેાતાની ટીકા ન થાય તે રીતે પ્રવર્તનાર અપ છે.' તેઓ કહેતા કે વિદ્વત્તા સાથે ક્ષમા, મૈત્રી તે દયા અનિવાર્ય છે. છેલ્લે ટીકાકારોની નિંદા સામે એ આદ્રા ગગનમંડળ ગજવતા સ્વરે ગાતા : હમ તે દુનિયાસે નડશે, આતમધ્યાન For Private And Personal Use Only ધરેગે.’
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy