________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
'ચલની કથા
"
વંકચૂલ એચે હું ચાર છું અને આ ચારી કરવા આવ્યો છુ. ’ રાણી તેની યુવાની અને માહકતા દેખી મુખ્ય થયું. ચાર ચાર કહી તેને પકડાવવાનુ કે ધન લઈ લેવાનુ ન કરતાં તે બેલી ચાર ! તુ સુખેથી ધન લઈ જા. હું તને અચાવી લઇશ પણ તારી યુવાનીને લાભ મને આપતા જા.’
વંકચૂલે કહ્યું ‘બધી વાત સાચી પણ તમે કેાણુ છે ? તે સ્ત્રી એલી ‘રાજ મહેલમાં આવી સ્રી કાણુ હોય ? રાજરાણી !'
તા તમે મારી માતા મારે રાજરાણીના સંગ નહિ કલ્પે.” રાણી મેલી ‘ચાર ! તું કયાં ઉભા છે અને કાની પાસે છે તેની તને ખબર છે? અને આ ના પાડતાં હું ખીજાઈશ તે તેનું શું ફળ મળશે તેને ખ્યાલ છે ?'
'
વંકચૂલે કહ્યું ‘હું બધું જાણું છું કે હું ના પાડીશ તે તમે મને પકડાવશે અને બહુ તે ફાંસીએ દેશેા. એજ ને ? ’ રાણીએ પેાતાને હાથે પેાતાના વાળ વિખેરી નાંખ્યા અને ચાર ચેર કહી બૂમ પાડી. પહેરેગીરે ચારે બાજુથી ધસી આવ્યા અને વલને પકડી લીધે.
સવારે રાજા સમક્ષ વોંકચૂલને આંધી હાજર કરવામાં આળ્યેા. રાજા એલ્યે ‘તું કેણુ છે અને કેમ રાજમહેલમાં આભ્યા હતા ?'
For Private And Personal Use Only
વંકચૂલ ખેલ્યા ‘હું ચેર છું અને ચારી કરવા રાજ્યમહેલમાં આવ્યે હતા. રાણી અચાનક મને જોઇ ગયાં અને સને પકડાવ્યે.’