________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાહુબલિ લેવું ન હતું પણ તે સમજ્યા કે ભરત રાજ્ય લઈ લેવા માગે છે કેવા ઉત્તમ બાંધ ! અને હું તેમની સરળતા અને શું તેમને ત્યાગ !
(૩) મહારાજ ! હવે કઈ પણ રાજા આપની આજ્ઞા ન માને તે રહ્યો નથી છતાં કેમ ચક્ર આયુધશાળામાં દાખલ થતું નથી ?' રાજસભામાં સુષેણ સેનાપતિએ ભરતેશ્વરને કહ્યું. - ભરતેશ્વરે કહ્યું કે “વિચાર કરતાં ભરતના છએ ખંડનાં અધાં રાજ્ય આપણને વશ થયાં છે. નાના મોટા બધા રાજાઓ આધીન થયા છે છતાં ચક અટકે છે કેમ ?”
સુષેણ બોલ્યા “મહારાજ ! હાં યાદ આવ્યું. આપના નાના ભાઈ બાહુબલી આવ્યા નથી. અને તેણે આપની આજ્ઞા શિરોધાર્ય કરી નથી તેથી ચક અટકતું લાગે છે.” - સેનાપતિ ! મારા અઠ્ઠાણું ભાઈઓએ દીક્ષા લીધી હવે મારે બાંદ્યરૂપ આ એકજ ભાઈ રહ્યો છે. તેને આજ્ઞા મનાવવાનું કહી છેટે છે છેડવાથી શું લાભ?” ભરતેશ્વર બાહુબલીના સ્વભાવથી જાણકાર હોવાથી બેલ્યા.
“મહારાજ! એ સાચું પણ જ્યારે બધા રાજા આજ્ઞા માને અને તે ન માને તે તે ભાઈ છતાં શત્રુજ ગણાય ને? આપણે તેનું રાજય કયાં કેવું છે. તે અહિં આવે અને આજ્ઞા માનવાનું કબુલ કરે એટલે પત્યું.” સેનાપતિએ કહ્યું.
ભરતેશ્વરે સુવેગ નામના દૂતને બહલી દેશ મેક અને તેણે બાહુબલિને જઈ કહ્યું “રાજન ! આપના વડીલ
For Private And Personal Use Only