________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૬)
નિંદ્રામાં જે હોય તે, જગતમાં તે છે, સુખે સતે હું કહીને, ભારતમાં જે જાગતે. કતાં હાં કમને તે, આતમ એકજ છાજતે. છતાં લોકતા કમર તો આતમ અજ્ઞાને, દેહ સુષ્ટિને કતાં, હતાં સૂત્ર વખાણે, શરીર વ્યાપી આતમ, ઇશ્વર કમ કર તે, આતમ ઈશ્વર કમને તે, અંધકર્તા જાણી સુધેયોએ આત્મ ઇશ્વર, કમકતા માનીયે. કમષ્ટકને નાશ, કયાંથી સિદધ ભવરૂપી, સિધધ સનાતન નિબંધ, દેશી રૂપારૂપી કમચ્છાદન દુર, ગયાથી અનંત શક્તિ, કચછાદન દર, ગયાથી નિમલ વ્યકિત, કમ સહિત સંસાર છે ને, કમ રહિત ભવ પાર છે. કમ ટાળે આત્મ દિશાને, સફલ તસ અવતાર છે.
રાગાદિકથી કર્મ, કમથી પ્રગટે કાયા, પુદગલ રૂપે અષ્ટ, કમ છે નહિ પડછાયા. કર્મ યોગથી રૂપી, આતમ કમ ગ્રહે છે, સ્થિતિ અનાદિ કલ, કર્મને એમ કહે છે; પણ વિભાવિક કર્મ છે તે, આતમ ધ્યાને ઝટ ટળે, અહિયારાગર થાન ચોગે, ચિદાન મેળો મળે.
For Private And Personal Use Only