SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ વિચાર ધર્મને ધારણ કરતા હશે તેની આગળ પણ સુધારાવાળા હીન લાગશે. દેષ મૂકીને ગુણ લે વા બેલ દુર્લભ જણાશે. હાલમાં તે અલ્પ પણ ધર્મગુણનું બહુમાન કરવાની આવશ્યકતા છે. કારણ કે અલ્પ પણ ધર્મગુણ ધારણ કરનારા વિરલા છે. સર્વ ગુણ વીતરાગમાં છે, માટે જેટલા ગુણ તેટલા લેવા. દેશને જોવા નહિ, તેમ બોલવા પણ નહિ. जउ परगच्छि सगच्छे, जे संविग्गा बहुस्सुया मुणिणो; तेसिं गुणाणुरायं, मा मुंचसु मच्छरप्पहओ. ॥२६॥ ભાવાર્થ–હે આત્મા? પારકા કે પિતાના ગ૭માં જે સંવિત્ર અને કર્તા કહે છે કે–સ્વ કે વિદ્વાન મુનિરાજે હોય, તેના પર મત્સરથી હણપરગચ્છના સાધુઓની એલો એવો તું ગુણાનુરાગ છેડીશ નહિ. નિંદા કરવી નહિં. પ્રાયઃ કેટલાક પિતાના ગચ્છને વખાણે છે, અને પરગચ્છના વિદ્વાન વા મૂર્ણ સર્વ સાધુઓના છતા વા અછતા દેષો બોલવા મંડી જાય છે. કેટલીક વખત તે ઈર્ષ્યાથી કેટલાક વિદ્વાન સાધુઓ જાણી જોઈને અન્ય વિદ્વાન કે જે અન્ય ગચ્છના વા સંધાડાને હોય, વા પિતાનાથી ભિન્ન વિચારવાળા હોય તેઓનું મૂળમાંથી ખાદી કાઢવા માટે અનેક જાતનાં આળ ચઢાવે છે. ગમે તે રીતે પણ હેને શ્રાવકેની આગળ હલકે પાડવા ચૂકતા નથી; શાસ્ત્રના પાઠ પણ કુયુક્તિથી આડા ધરીને સામા સાધુઓને હલકા પાડવા શ્રાવકની આગળ આડું અવળું સમજાવી ઉશ્કેરણી કરાવે છે. ત્યારે અન્ય ગચ્છના કે જેની સામાચારી ભિન્ન છે તેઓ પણ તેઓથી ઉતરત નથી. અર્થાત તે પણ સામા સાધુઓની ક્રિયા, આચાર, તેમના બે પ્રકાશવા તેમના પક્ષના ભક્તની આગળ કમરકસીને ઉદ્યમ કરે છે. સામાસામી ખંડનમંડન છપાવવામાં આવે છે. શ્રાવકે પણ સામાસામી ખંડનમંડન કરે છે. સાધુઓને પક્ષ પકડે છે. મહારું તે સારું કરવા મંડી જાય છે. વ્યાખ્યાનમાં પણ ગમે તે રીતે નિંદા કરાય છે, તેનાથી સાધુઓ કહે છે કે હા પર છવાળા તે બિલકૂલ ભ્રષ્ટાચારી છે. સ્ત્રી સંગી છે. અમુકની સાથે અમુક રીતે વર્તતા હતા. ત્યારે જ છવાદ હવે નિંદા કરવા બાકી રાખતા નથી, અમુક સાધુની કઈ સ્તુતિ કરે તે સામે નિંદક દૂધમાંથી પિરાની પેઠે એક બે દેષ કાઢવાનો જ. અમુક સાધુની કઈ વિદ્વતા વખાણે તે સામે સાધુ તેનું ખંડન કરવાને. અમુક સાધુ પરોપકારાર્થે પુસ્તક બનાવે તે સામા પક્ષવાળા નિંદા કર્યા વિના રહે નહિ, પિતાના રાગી For Private And Personal Use Only
SR No.008574
Book TitleGunanurag Kulak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages28
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy