SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir चउहा पसंसणिज्जा, पुरिसा सबुत्तमुत्तमा लोए; उत्तम उत्तम उत्तम, मज्झिम भावाय सव्वेसि. ॥१३॥ जे अहम अहम अहमा, गुरुकम्मा धम्म वज्जिया पुरिसा ते विय न निंदणिज्जा, किंतु दया तेसु कायव्वा. ॥१४॥ ભાવાર્થ ચાર પ્રકારના મનુષ્યો પ્રશંસવા યોગ્ય છે, સર્વોત્તમોતમ, ઉત્તમોત્તમ, ઉત્તમ અને મધ્યમ. આ ચાર ભેદવાળા ભારે કમી ની નિંદા મનની તે સદાકાળ સ્તુતિ કરવી જોઈએ. તેઓના કરવી નહિ તે અન્યની તે કેમ કરાય તે પુરૂષોના ગુણનું અનુકરણ કરવા ઉદ્યમ કરે, તેઓના ગણોમાં ભેદદ્વારા જણાવે છે. ચિત્તવૃત્તિ પરેવવી જોઈએ. ચાર પ્રકારના પુરૂષોનું ધ્યાન ધરતાં આત્મા ઉચ્ચ થતું જાય છે અને નીચે દેથી વિમુકત થાય છે. અધમ અને અધમાધમ એ બે તે ધર્મથી હીન અને ભારે કમી છો હેય છે, આવા ભારે કમ ની પણ નિંદા કરવી નહિ. પરંતુ તેઓ ઉપર કરૂણ બુદ્ધિ ધારવી જોઈએ. અધમ અને અધમાધમ છનાં આચરણ ખરાબ હોય છે, તેઓની સંગતિ હિતાવહ નથી, તે પણ તેઓની નિંદા ન કરવી જોઈએ. કેટલાક એમ કહેશે કે તેઓને લેકમાં હલકા પાડવા નિંદા કરવી જોઈએ. આના ઉત્તરમાં કહેવાનું કે-ત્રણ કાળમાં હલકે પાડવાથી કેઈ સુધર્યો નથી અને સુધરવાને નથી. વિદ્યા વા દાક્તરો જે એમ વિચાર કરે કે આપણે રેગીઓને હલકા પાડવા તેઓની નિંદા કરવી જોઇએ, કે જેથી ફરીથી રેગમાં ફસાય નહીં. શું આમ કરવાથી રેગીઓ રોગથી મુક્ત થવાને ? ના કદી નહીં. ઉલટું રેગીઓની સંખ્યામાં વધારે થવાને. તેવી જ રીતે મનુષ્ય એમ વિચારે કે દોષીઓની આપણે જગજાહેર નિંદા કરીશું એટલે દેશીઓ દેષથી રહિત થવાના પણ આમ કરવાથી પિલા દાક્તરની પેઠે થવાનું અને દેવીઓના દેષ દૂર થઈ શકશે નહિ. દાકતર વા વૈદ્યાની ફરજ છે કે રેગ અને રેગના હેતુઓ જે અટકાવી રેગીઓની પ્રેમ ભાવથી સારવાર કરવી, રોગીઓને આશ્વાસના આપવી, રેગીઓને ગમે તે રીતે નિરેગી કરવા પ્રયત્ન કરવો જોઈએ, એજ દાકતરોની ફરજ છે. દાક્તરોમાં રોગ મટાડવાની શકિત હશે તે રોગીઓ બાપજી કરતા કરતા તેઓની પાસે આવવાના અને પિતાની સર્વ હકીકત કહેવાના. દવા પણ કરવાના અને પથ્થ પણ પાળવાના, અંતે નિરોગી પણ થશે. તેવી જ રીતે દેવીઓ પણ For Private And Personal Use Only
SR No.008574
Book TitleGunanurag Kulak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages28
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy