________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬)
અવતંત્રતાના રક્ષણાર્થે સત્તાબળની પણ આવશ્યકતા વીકારવી જોઈએ, સ્વાતંત્ર્ય સંરક્ષણાર્થે ન્હાનાં માતાની વ્યવસ્થામાં ગોઠવાઈને સંપ્રતિ પ્રજાસત્તાક રાજન્મનાં મનુષ્ય અન્ય રાજકીય મનુષ્યની સાથે ક્ષાત્રબળની પ્રગતિની સાથે યુદ્ધ કરવા તત્પર થયાં છે તે કેનાથી અવિદિત છે. જેનેની નૈશ્ચયિક અને વ્યાવહારિક દષ્ટિએ મુખ્ય સાથદશા આત્મસ્વાતંત્ર્ય
સુખ પ્રગતિ કરવી એજ છે અને તેવી સ્વતંત્ર'દશામાં સંરક્ષણ વ્યાવહારિક દષ્ટિએ આચાથાદિકની આજ્ઞાની સેવારૂપ પરતંત્રતાને સ્વફરજ માનીને ઉપ
કત ઉપાયને અવલંબીને સવપ્રગતિ કરવા અવશ્ય હાલય દેવું જોઈએ. ખરેખર એ પ્રવન્ય વિના કદી પ્રગતિ થવાની નથી. એ પ્રમાણે પ્રવૃત્તિ થાઓ.
For Private and Personal Use Only