________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એથી શથિલ્ય આવે છે તે ખાસ તપાસીને તે ઘર કરવાની જરૂર છે. એકહથ્થી આચાર્યની સત્તા તો સંઘ મૂકાયા વિના સાધુઓનું અને સાધ્વીઓનું સ્વાછ દૂર કદાપિ કાળે થઈ શકે નહિ એવું અનુભવગમ્ય કરીને અનુભવગમ્ય એવા ઉપાયે ગ્રહણ કરવાની જરૂર છે. ગચ્છના આગેવાન આચાર્યની એકહથ્વી સત્તાના તાબે રહીને સાધુઓએ અને સાધ્વીઓએ અભ્યાસ કરીને વર્તમાનકાળ યોગ્ય સાધુચારિત્રા ચારેને ઉપદેશ દેવે જોઈએ. આચાર્યની આજ્ઞા પ્રમાણે ક્ષેત્ર, કાળ પ્રમાણે ચારિત્ર પાળી શકાય એવી રીતે ઉત્સર્ગ અને અપવાદ માર્ગથી સાધુઓએ ગામેગામ ઉપદેશ દેવે જોઈએ. એકાંત ઉત્કૃષ્ટમાર્ગને ઉત્સર્ગથી ઉપદેશ દેવાથી જેનેની સાધુઓ ઉપર શહાભક્તિ રહી શકશે નહિ. એકાંત અપવાદમાગથી ચારિત્રાચાને ઉપદેશ દેવામાં આવશે તે તેથી શિથિલાચારની વૃદ્ધિ થશે. અતએ ગીતાર્થસૂરિની આજ્ઞાઓને માન આપી જે ક્ષેત્રમાં જે કાળે જે ઉપદેશ
For Private and Personal Use Only