________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) લાગે એવું તે આ વિશ્વમાં બન્યું જ નથી, બનતું નથી અને બનશે નહિ. અનેક દષ્ટિવાળા મનુષે છે સર્વની એક સરખી દ્રષ્ટિ નથી તેથી કઈ વિચાર કોઇને રૂચે અને કેઈને ન રૂચે અને અસત્ય લાગે એ નિયમ ધ્યાનમાં રાખીને સ્વાધિકારે સ્વફરજને બજાવવામાં આવી છે. જૈન મહાસંઘે સ્વમહાસંઘની રક્ષક દષ્ટિ તથા અસ્તિત્વદષ્ટિ અને પ્રગતિદષ્ટિએ ઉપર્યુક્ત વિચારેનું મનન કરવા પ્રવૃત્તિ કરવી. તથા નિવૃત્તિ માર્ગરક્ષક દ્રષ્ટિએ તેની ઉપયોગિતાને ખ્યાલ કરે. સર્વ અસ્તિત્વ દષ્ટિએ તેને લાભાલાભ વિચાર ૨ અને ભિન્ન ભિન્ન દષ્ટિવાળાઓના ભિન્ન ભિન્ન તથા બાહ્ય તથા અંતર જીવન સુત્રેના વ્યાવહારિક માર્ગોને વિચાર કરી ઉદાર મનથી પરસ્પોરબીવડાપ એ સૂત્રના ભાવાર્થ પ્રમાણે સ્વફર્જ અદા કરવા સર્વથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ઉત્સર્ગ અને અપવાદ માર્ગથી તત્પર રહેવું. અપ્રશસ્ય રાગદ્વેષ ને પ્રશસ્ય રાગ શ્રેષમાં ફેરવીને પશ્ચાત્ પ્રશસ્ય રાગ-ર
For Private and Personal Use Only