________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) નથી. દરેક દેશ પોતાની વસ્તિની વૃદ્ધિના ઉપાયોને લક્ષ્યમાં રાખીને પ્રવૃત્તિ કરે છે જિનેં પ્રભુના ભક્ત ને નાશ થતાં જેન.દેહરાંસની કેવી દશા થાય, તેને ખ્યાલ કર જોઈએ. જેનેની સંખ્યાની વૃદ્ધિના ઉપાજેમાં પ્રવૃત્ત થતાં દરેક જેને યાદ રાખવું કે એક હાથે કદી તાળી પડવાની નથી. મહાસંઘને માટે ભાગ જ્યારે જાગ્રત્ થઈને સ્વાર્પણપૂર્વક આ બાબત પર લક્ષ્ય દેશે ત્યારે કાંઈક આશાજનક ચિનહાને ઉદય થશે. આચાર્યાદિ ત્યાગીઓએ જેનેની વસ્તી સંબંધી ખાસ લક્ષ્ય દેવું જોઈએ ખ્રીસ્તી પાદરીએ ખ્રીસ્તીઓની વૃદ્ધિ માટે જે સ્વાર્પણ કરે છે, એવું સ્વાર્પણ જેમાં જ્યારે ક્ષેત્રકાલાનુસારે પ્રગટ થશે ત્યારે જેના કામને ઉદ્ધાર થવાને. સેવાધર્મના ક્ષેત્રકાલાનુસારે ઉપાયો લીધા વિના કદી જેનેની સંખ્યા વધવાની નથી. રૂઢવ્યાવહારિકષ્ટિના સાંકડા વિચારોને આચારમાં બંધાઈ રહેવાથી કદી જેનોની સંખ્યા માં વૃદ્ધિ થવાની નથી. સર્વ ધર્મ પાળકના વિ
For Private and Personal Use Only