________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬) વર્ગની સંખ્યામાં ગુણેમાં ને તેની સુવ્યવસ્થામાં વૃદ્ધિ પ્રગતિ થાય એવી છે જે આજ્ઞાઓને આચાર્ય ફરમાવે તે તે પ્રમાણે નિર્દોષ ફરજ બજાવવાને જેનેએ સદા તત્પર રહેવું જોઈએ. એ શતકના અંતરે પ્રાયઃ ક્રિોદ્ધાર કેટલાક શતકમાં થયેલ છે અને તેને મુખ્ય ઉદ્દેશ આચાર્યાદિ વર્ગની સુવ્યવસ્થા પૂર્વક ચારિત્રાદિ માર્ગ દ્વારા જેન શાસનની પ્રગતિ કરવી તેજ છે અને તે પ્રગતિરૂપ સાધ્યને લક્ષ્યમાં લઇ જેન વગેસદા પ્રત્યેક અંગમાં સુધારા વધારા કરવા જોઈએ. જે આચાર્ય જે જે સુધારા વધારાની
જનાને જેનકેમ ધર્મની પ્રગતિ અર્થે જણાવે છે તેને જે જેનસંઘ વધાવી લે તે પ્રમાણે આજ્ઞાને પ્રભુરૂ૫ માની વાતે તે જૈન શાસનની અનેકમાગે ઉન્નતિ કરી શકાય છે. નેપિલીયનબેનાપાટે યુરેપ પર વિજય મેળવ્યે હતું તે પિતાની આજ્ઞાને પ્રભુ રૂપ માની તે પ્રમાણે પ્રવર્તવામાં આત્મભેગ આપનાર સ્વરોગે અવધવું. શિવાજીએ હિંદુઓનું
For Private and Personal Use Only