________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮૮) ક્ષતિમાં વિરામ પામે છે. પ્રગતિ અને અવનતિના ઉપરયુકત બે લક્ષણોમાંથી વર્તમાનમાં કેની પ્રવૃત્તિ છે તે સ્વબુધ્ધિા નિર્ધારીને જેમ બને તેમ પ્રગતિમાન ર્ગમાં પ્રવૃત્તિ થાય એવા ઉપાયેનું અવલંબન કરવા આચાયોદિની સુવ્યવસ્થાથી પ્રવૃત્ત થએલી આજ્ઞાને આધીન થવું એજ પ્રત્યેક જૈનને સ્વફરજ તરીકે ઉપયેગી શિક્ષા અવધવી. મહાસંઘની અવનતિ વા પ્રગતિ થાય છે ? તે વર્તમાનમાં મહાસંઘના સુમ ભાગમાં ઊંડા ઉતર્યા વિના અવધવું તે દુષ્કર કાર્ય છે. મહાગિતાર્થ મુનિએ ખરેખર મહાસંઘની પ્રગતિના સત્ય ઉપાયને જાણી શકે છે અને તેથી તેઓ વર્તમાનકાળમાં આચાર્યની પ્રગતિકારક આજ્ઞાના અધીન થઈને મહાસંઘની ઉન્નતિમાં સ્વછંદગીને ભેગ આપી મહાસંઘ સેવારૂપ સ્વફરજને અદા કરે છે. ઉપરયુકત પ્રવૃત્તિ મંત્રને અવધીને પ્રાચીનકાલીક સાધુઓ અને સાધ્વીઓ હદયમાં શ્રીઆચાર્ય પ્રભુનું બહુમાન ધારણ કરીને તેઓની આજ્ઞા પ્રમાણે
For Private and Personal Use Only