________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ગ૭ મતબંધ.
અને
સંઘ પ્રગતિ.
ગચ્છ નિર્માણ.
શાસનની બાહુલ્યતા.
કઈ પણ રાજ્યસત્તા કે ધર્મસત્તા જેમ જેમ વિશાળ પ્રદેશમાં અને વિવિધ દેશીય પ્રજાગભુમાં વિસ્તારને પામેલ હોય છે, તેમ તેમ તેના રક્ષણ અને સંગ બેધન અર્થે તે વિશાળ ભૂમિકાની વ્યવસ્થા માટે વહેંચણી કરવામાં આવે છે, અને તેના માટે ભિન્ન
For Private and Personal Use Only