________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સેવા, અને ચતુર્વિધ સંઘની સેવામાં સર્વ સ્વામી કરીને પ્રવૃત્ત થવું જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્ત થઉં વિના આવી અભેદ ભાવનાને અંકુર પ્રગટી શકે નહિ માટે સર્વે મનુષ્યએ. સર્વ પ્રકારની સેવા નિમિત્તે અધ્યાત્મજ્ઞાન મેળવવું જોઈએ. સદગુરૂ સેવા પૂર્વક સદગુરૂગમથી જે પુરૂષે અધ્યાત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તેઓ અભેદ ભાવને અમુક દષ્ટિએ અમુકાશે ધારણ કરીને દેશસેવા, સર્વ જનપદ સેવા, સમસ્ત બ્રહ્માંડવતિ જનસેવા, અને ચતુર્વિધ સંઘની સેવા કરી શકે છે. સંકુચિત અને ભેદભાવના દષ્ટિવાળા છ
ના સદ્દવિચારે અને ધર્માચારેપણુ મર્યાદિત હોય છે અને તેથી તેઓ સામાન્ય લઘુવર્તુળમાં પડ્યા રહે છે. સંકુચિત અને ભેદભાવનાનો નાશ કર્યા વિના અને અભેદ ભાવના પૂર્વક ઉદારભાવ, હૃદયમાં ધારણ કર્યો વિના મહાસંઘની ઉન્નતિના ઉદાર ઉપગમાં ભાગ લેઈ શકાતું નથી, અને તેથી આત્માનું મહત્વ વિકસી શકતું નથી. માટે પ્રત્યેક જેને અભેદ ભાવનાને
For Private and Personal Use Only