________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૭) ૧૫ સુવ્યવસ્થાને અભાવ અને ધર્મપ્રવૃત્તિમાં અવ્યવસ્થાને પ્રાદુર્ભાવ.
૧૬ પરસ્પર સંઘાડા ગ૭ના આગેવાન આ ચાર્યો વગેરેનું પરસ્પર સુલેહસંપના કાયદાની વ્યવસ્થાને અભાવ
૧૭ પરસ્પર સાધુઓને ધર્મસ્થિરિકરણ શક્તિ સહાયનો અભાવ.
૧૮ સર્વત્ર જેનધર્મની વ્યાપક પ્રવૃત્તિને અભાવ.
૧૯ સામાન્ય સંઘાડા ગચ્છના ભિન્ન ભિન્ન મતભેદે કલેશકારક ઉદીરણાનો ઉપદેશમાં તથા જાહેર છાપાઓમાં થતી પ્રવૃત્તિ.
૨૦ ગીતાર્થ સાધુઓના વિહારની મંદ પ્રવૃત્તિ અને અગીતાર્થ એકલા સાધુના વિહારની પ્રવૃત્તિ.
૨૧ પ્રમાદેના વશવતી થઈને કષાની પ્રવૃત્તિમાં મસ્ત રહેવું.
૨૨ પરસ્પર એકબીજાને મળતાં આદરસત્કારને
For Private and Personal Use Only