________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪૧) વાયે-સાધુઓ અને સાધ્વીઓને તેમાં બેસવાની યથાયોગ્ય વ્યવસ્થા કરવી અને સર્વ સાધુઓને અને સાધુઓને એકઠા થવા વિજ્ઞસિ કરવી. પશ્ચાત્ જેઓ ભેગા થાય તેમાં એક્ય વધે એવા તાત્કાલિક જે જે ઉપાયો લેવા ઘટે તે લેવા અને ચતુર્વિધ મહાસંધ વર્ષે વર્ષો અગર બબે વર્ષે મળી જંગમતીથની પ્રગતિ કરે એવા ઉપાય લેવા.
૮ શ્રાવકોએ અને શ્રાવિકાઓએ સાંસારિક કેળવર્ણની અભિવૃદ્ધિ થાય, એવી કેલરશીપ દ્વારા વ્યવસ્થાઓ કરવી અને જેન વ્યાપારની વૃદ્ધિ થાય, એવા ઉદ્દેશથી વ્યાપારિક કેન્ફરન્સ ભરવી.
૯ પરસ્પર શ્રાવકેએ અને શ્રાવિકાઓએ એક બીજાને સહાધ્ય કરવી અને એક મેટું લાખ કરોડે રૂપૈયાનું ફંડ સ્થાપન કરવું. લાખ કરોડ રૂપિયાના ફંડમાંથી પારસીઓની પેઠે જેને જેટલી ધનસહયતાને ખપ હય, તેટલી તેને અમુક નિયમિત નિયમ પૂર્વક આપવી.
For Private and Personal Use Only