________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૬) એવી મન, વચન અને કાયાવડે પ્રવૃત્તિ સેવવી નહિ, સેવરાવવી નહિ અને જેઓ સેવતા હોય તેઓની અનુમોદના ન કરતાં હિતબંધ આપી તેવી પ્રવૃત્તિથી દૂર કરવા. - ૨૪ સાધુઓ અને સાધ્વીએ ગમે તે ગચ્છસંઘાડાના હોય તો પણ તેઓનું સ્વગચ્છીય શ્રાવકપરગચ્છીય શ્રાવક અને અન્યદર્શનીય મનુષ્યથી અપમાન હેલના ન થવા દેવી અને તત્સંબંધી ચેશ્ય ઉપાયે લેવા. પરસ્પર ભિન્ન ભિન્ન ગચ્છીય શ્રાવકેપર જે આચાર્યો વગેરેની સત્તા હોય, તે તેડવા પ્રયત્ન કરે નહિ. સર્વ સાધુઓની અને સાધ્વીઓની શ્રદ્ધાભક્તિ વધે એવા સદુપાયે લેવા.
૨૫ ભિન્ન ભિન્ન ગ૭ મતેમાં સંઘશક્તિનું પૃથક્કરણ ન થાય, એવે સુધારે કરો અને ભિન્ન ભિન્ન ગની શક્તિ પરસ્પર એકબીજાની હાનિ ન કરતાં એક મહાસંઘશક્તિરૂપે ભેગી થાય એવા પ્રતિદિન ઉપાયો લેવા.
For Private and Personal Use Only