________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૪) સાધુની માંદગી વખતે પરિપૂર્ણ આત્મભોગ આપીને તેના શ્રેયમાં ભાગ લે, કેઈપણ સાધુને પડતાં સાહા આપીને તેને સુધારવા બને તેટલા ઉપાયે લેવા, ગૃહસ્થ શ્રાવકે અને શ્રાવિકા જેટલી કેળવણી ભાષાદિની પામે છે તેને સાધુની વ્યવહાર દશામાં કેળવણી સંબંધી અનુભવ મળે એવી વ્યવસ્થા કરવી અને કરાવવી.
૧૮ સર્વ ધર્મના ઈતિહાસનું સાધુપાઠશાલામાં અને સાધ્વીપાઠશાલામાં જ્ઞાન આપવું. સાધુઓની પાઠશાલામાં સાધુને અને સાધ્વીઓની પાઠશાલામાં પ્રવર્તિની સાધ્વીની ભણાવવા માટે નિમણૂક કરવી.
૧૯ કેળવાયેલા ગૃહસ્થ મનુષ્યને કેવી પદ્ધતિથી ઉપદેશ દેવે તેનું જમાનાને અનુસરી જ્ઞાન પ્રાપ્ત કરવું. કેળવાયેલા ગૃહસ્થને તેઓની શંકાઓના પરિહારપૂર્વક ધર્મસેવા માર્ગોમાં સ્વાધિકારપ્રવૃત્તિ થાય એવી પદેશિક ધમપદ્ધતિ વ્યવસ્થાજ્ઞાનનું શિક્ષણ આપવું.
For Private and Personal Use Only