________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૮) ૮ પરસ્પર એક બીજાના ગ૭ સંધાડાના સાધુઓ કે જે પોતાના ગ૭પતિઓથી વિરૂદ્ધ પડી નીકળી ગયા હોય તેઓને પરસ્પર ગચ્છકલેશ વગેરે થાય તેવી રીતે આશ્રય ન આપવા અને એક બીજાની અનુમતિ આદિ નિયમ ઘડીને એક બીજાના સાધુએને સંઘરવા.
૯ પરસ્પર સંઘાટક-ગચ્છ વગેરે લઘુવતું એકબીજાની સાથે શૃંખલાના આંકડાઓની પેઠે પરસ્પર સંબદ્ધ થઈને મહાસંઘ વર્તુલની એકતામાં લીન થઈ જાય એવી સુજના પૂર્વક સુવ્યવસ્થિત નિયમો ધડને તે પ્રમાણે પરસ્પર પ્રવૃત્તિ થાય.
૧૦ પરસ્પર છીય સાધુઓ, ઉપાધ્યાએ અને આચાર્યો એક બીજાને અમુક તીર્થ સ્થલમાં વા ક્ષેત્રમાં અમુક સમયે મળી શકે અને પરસ્પર એકય ભાવ ખીલે એવા ઉપાયે લેવામાં આવે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવામાં આવે.
૧૧ વર્તમાન જમાનાને અનુસરી વિશ્વવતિ
For Private and Personal Use Only