________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૭) અને ભવિષ્યમાં આ પ્રમાણે ચાલશે તે સારા મનુષ્ય સાધુઓ થશે જ નહિ અને અકેળવાયેલ દુઃખી મનુષ્ય સાધુઓ થશે, તેઓ જૈન કેમનું શું શ્રેય કરી શકશે?
ધળામાંથી પીળાં થયાં અને પીળામાંથી શું થશે? તત્સંબંધી ચેતવામાં નહિ આવે તે ઈદંતૃતીયં રૂપ કાંઈ જાગશે એમ નક્કી માનવું. શ્રીવીરપ્રભુનું એકવીશ હજાર વર્ષ પર્યત શાસન ચાલશે એમ જે કહેવામાં આવે છે તે સત્ય છે, પરંતુ જે આ પ્રમાણે રહેશે તે ભયાસ્પદ છે. અતએ શ્રીવીરપ્રભુનું એકવીશ હજાર વર્ષ પર્યત શાસન ચાલે તેમ ઉમાદિ ગુણેવડે જાણુને સાધુઓએ ઐકય કરી વર્તવું જોઈએ.
ગ૭–સંઘાટકે વગેરેની વ્યવસ્થા પરસ્પર એક સાંકળના આંકડા જેમ એકબીજાની સાથે સંબંધ રાખી વર્તે છે, તેવી રીતે વ્યવસ્થિત થવી જોઈએ. ગચ્છગણના મૂલ ઉદેશે શ્રીષભદેવ અને મહાવીર પ્રભુ વિદ્યમાન છતાં જેવા હતા તેવા હોવા જોઈએ અને
For Private and Personal Use Only