________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯) નથી. સર્વમાન્ય સાધુગુરૂકુલ અને ચતુર્વિધ સંઘ માન્ય સાધીગુરૂકુલના અભાવે સાધુઓ તથા સાથીએને અભ્યાસ કરવામાં અનેક મુશીબતે નડે છે, અને અભ્યાસ પણ પરિપૂર્ણ થઈ શકતા નથી. ભિન્ન ભિન્ન સઘાડાઓમાં ભિન્ન ભિન્ન સાધુઓ પાસે અનેક શાસ્ત્રીઓ રાખવા પડે છે અને તેથી પરિણામ એ આવે છે કે વિહારમાં સાધુઓને જોઈએ તે પ્રમાણુમાં અભ્યાસ થઈ શકતો નથી અને ચોમાસાના ચાર માસમાં કરેલા અભ્યાસ પશ્ચાત્ વિહારમાં વિમરણ જે થઈ જાય છે. સર્વ સંઘાડાઓને પરસ્પર સંપ થયા વિના એક બીજાની પાસે જે જે વિષને સાધુઓને અભ્યાસ કરાવે હોય તે પણ કરાવી શકાતે નથી. પૂર્વે એક ગચ્છના સાધુઓ અન્ય ગચ્છના અમુક વિદ્વાન સાધુઓ પાસે અમુક વિદ્યાનું અધ્યયન કરવા માટે જતા હતા. અને તે સંબંધી ગની ઉદા૨ દષ્ટિવાળાં બંધારણ હતાં તેવી સખ્ય સ્થિતિ હાલમાં આવશેકી શકાતી નથી. તેનું કારણ એ છે કે પરસ્પર
For Private and Personal Use Only