________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૦)
L
ગચ્છીય સંઘાડાના સાધુઓની અને સાધ્વીઓની નિદા હેલના કરે છે અને તેઓ પેાતાના આચારા અને વિચાર માન્યતાઓથી ભિન્ન જે જે સાધુએ છે તે તે સાધુએ નથી એવું ઠરાવવા અછતા દાષાનુ આરાપણું કરીને તેના ફેલાવા કરે છે અને તેની તકરારીને જાહેર ાપાઓમાં ભકત શ્રાવકા તરફથી છપાવવામાં આવે છે. તેનુ પરિણામ એ આવે છે કે “જૈન સાધુઓ દ્વેષીફ્લેશી છે અને તે માનવા લાયક નથી” એવુ’ સામાન્ય લેાકા માની બેસે છે અને તેઓના હૃદયમાં જૈનસાધુ એ પ્રતિ જે હલકી લાગણીના સંસ્કારા જાગે છે તે ભવ અને પરભવમાં પણ કાયમ રહે છે; તેથી જૈનશાસનની લઘુતા હેલના થવાથી જેવિદ્યમાન જૈના છે તેમાંથી કેટલાકાની જૈનધર્મ પરથી રૂચિ ઉડી જાય તે અન્ય ધર્મ વાળાઓનુ તેા શું કહેવું ? જે લેાકા સાધુઓને માનતા નથી, તેઓને જૈન સાધુઓની પરસ્પરની જાહેર નિ દાથી આનંદ ઉપજે છે અને તેઓ સાધુઆના અને સાધ્વીઓના ખ’ડનમાં ફાવી જાય છે. આ
For Private and Personal Use Only