________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૮) કાવે તેણે રહેવું જોઇએ અને ફેરબદલી અન્યની નિમણુક થતાં અન્ય ધર્મકાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. સાધ્વીગુરૂકુળમાં પ્રવૃતિની સાધ્વીઓએ વારાફરતી રહીને પોતાના અધિકાર પ્રમાણે પેલું કાર્ય કરવું જોઈએ. આવી સાંધુગુરૂકુલની અને સાધ્વીગુરૂકુલની થોજેના પ્રમાણે ચાલવાથી દશ બાર વર્ષમાં તેના લાભ
ખવાની ચિમહે માલુમ પડશે. સાધુઓ પરસ્પર પ્રેમ સંપ ધારણ કરી જૈન શાસનની ઉન્નતિ માટે ગમે તેવા પરસ્પરના કટુક સંબંધે ભૂલી જઈને એક થઈ આંચાર્યોની આગેવાની નીચે વ્યવસ્થાબંધ ગોઠવાઈ જે આ પ્રમાણે પ્રવર્તશે તે જેનશાસનનો ઉદય કરી શકશે અને બ્રીટીશ રાજ્ય પ્રતાપે થયેલી આ સેનેરી તક ગુમાવશે તે તેનું ખરાબ પરિણામ આવે એમાં કાંઈ શંકા નથી.
સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓ પિતતાનગછ-સંઘાડાના ઉપરી આચાર્યની આજ્ઞા પ્રમાણે વર્તવાને બંધાઈ જાય અને જેટલા ગ૭
For Private and Personal Use Only