________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૫)
ગાય: છત્રીશ હુન્નર જૈનમદિરા ગણાય છે. જો રેન કામ ઘટતી જાય અને એની સખ્યામાં અનેક ઉપા જમાનાને અનુસરી સુધારક ધારણા કરી વધાર કરવામાં ન આવે તેા જૈનમદિરા વગેરેની ભવિષ્યમાં કેવી અવસ્થા થાય તેના વિચાર કરીને જાગ્યા ત્યાંથી જૈનકામની સખ્યામાં વધારા થાય એવા વમાનકાલીન આચાર્યો વગેરે ચતુર્વિધ સંઘ ભેગા કરીને જૈનાચાર્યોના પ્રમુખપણા નીચે વર્ષે વર્ષે તેની બેઠકા ભરી સુવ્યવસ્થિત ધંધારશેા ઘડવાં જોઇએ અને તે પ્રમાણે ચતુ વિષ સથે તેમાં પોતપોતાના આત્મભાગ આ પવા તૈયાર રહેવુ જોઇએ. જૈનાચાર્યાં વગેરે ના તે ચાર ખંડના ધર્મ પાલકાના ધ વધારનાશ પ્રયાસી તરફ પેાતાની ષ્ટિ ફેંકશે તા તેઓને સામાન્ય મતભેદે અને પરસ્પરના વિરાધે પરસ્પર લડવામાં જૈન કામના વીર્યના ક્ષય કરવાનું ગમશે નહીં. છિન્ન ભિન્ન ગચ્છના સથે પરસ્પર સર્પ ફરી એક મહા
For Private and Personal Use Only
*