________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૩) ગામ, શહેરાશહેર અને દેશદેશમાં જે સાધુએ
સ્થાપૂર્વક સંસ્થાપિત જનાઓને અમલમાં મૂ વતે એ પ્રયત્ન કરવો જોઈએ.
આચાર્યો, ઉપાધ્યાય, સાધુએ, શ્રાવકે અને શ્રાવિકાઓ વગેરે અંગો હાલ વિદ્યમાન છે અને તેને
એ પરસ્પર એકબીજાની સાથે જોડાઈને જેને તિની એજનાઓપૂર્વક સુવ્યવસ્થા કરવી જોઈએ. આગગાડીના દરેક ડબાને આંકડાની સાથે એકની પાછળ બીજાને જોડવામાં આવે છે અને પશ્ચાત એજીન લગાડીને આગગાડીને ચલાવવામાં આવે છે તે પ્રમાણે જેનાચાર્યોના સુવિચારેની એજનાઓને તાબે થઈને જનસંઘના ચારે અંગે પ્રવતે. તે પર
સ્પર એક બીજાની ઉન્નતિ સાથે સ્વાસ્તિત્વનું ભવિષ્યમાં સારી રીતે રક્ષણ કરી શકે. હાલ દરેક દેશની મજા હરીફાઈ કરીને આગળ વધવા પ્રયત્ન કરે છે. અને પિતાનું અસ્તિત્વ અને પિતાના હકે સંરક્ષવા પ્રયત્ન કરે છે. અંગ્લાંડ, ફ્રાન્સ, જર્મની, અમેરિકા, રૂ.
For Private and Personal Use Only