________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૩)
સર્વત્ર દેશમાં સર્વદા સર્વથા જૈનધમ ની જાગૃતિ રહે છે. ફ્રાન્સ, ઇંગ્લાંડ, જર્મની, અમેરિકા, અને જાપાન વિગેરે દ્રુશામાં રાજ્યમડલમાં, વેપાર મડલમાં વગેરે અનેક સમાજ, મંડલ યાને સઘમાં તેઓ પ્રેસીડન્ટ વગેરેની આજ્ઞા મુજબ સુવ્યવસ્થિત ચેાજના પ્રમાશે વર્તે છે, તેથી તે હાલ ઉન્નતિના શિખરે જાવા પ્રયત્ન કરી રહ્યા છે. તદ્દત જૈનામાં આચાર્યની આજ્ઞા પ્રમાણે સર્વત્ર સર્વથા સદા જે જે ચેાજનાએ સ ના સ્વાધિકાર પ્રમાણે `ને અદા કરવા ઘડેલી છે તે પ્રમાણે તેઓ વર્તે તેા જેનાની ઉન્નતિ થાય.
હિન્દુસ્તાનમાં ઇંગ્લીશ રાજ્ય અમલની વ્યવસ્થાઓની ચેાજના અને તેના કાર્યક્રમની વિભાગ પૂર્વક ચેાજનાએ, દરેક ખાતામાં કેવી વ્યવસ્થાપૂર્વક ચાલે છે તેના વિચાર કરવા. બ્રીટીશ લેાકા કાયદાને પ્રભુ તરીકે માનીને માન આપે છે, વખતસર કાર્ય કરવાની તેઓની આત્મશક્તિના વિચાર કરા.
એક ગવન ર વિદાય થતાં તેના જેવા બીજો ગવર
For Private and Personal Use Only