________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૯)
ચામાસુ ઉતર્યા પછી ભિખુનજી પોતાના ગુરૂ રૂધનાથજીની પાસે સાજન આવ્યા, રૂઘનાથજી પેહેલેથી જાણી ગયા હતા કે, આણે આવી પ્રરૂપણા કરી છે, તેથી તેનેા કાંઈ સત્કાર કર્યો નહીં, આહાર પણ સાથે કર્યો નહીં. ત્યારે ભિખુનજીએ પેાતાના ગુરૂને કહ્યું કે, મારા શો અપરાધ છે? રૂઘનાથજીએ કહ્યું તે ઉત્સૂત્ર પ્રરૂપણા કરી છે, રૂઘનાથજીએ તેને સમજાવ્યું કે—આ હારી કલ્પના બિલકુલ શાસ્ત્ર અને બઁવહાર અનેથી વિરૂદ્ધ છે, જો એમજ હોય તેા ધર્માંના મૂળ-અંગભૂત દયા અને દાન અને ખંડિત શુ? સવ થા ઉડીજ જાશે; અને જ્યારે એ અને ઉડી જશે તોપછી મેાક્ષ-માર્ગોના અભાવ જ થઈ જશે, અન્તમાં ક્રમશ: સથાનાસ્તિતાની નાખત આવી જશે, અત એવ તે જે અરિહુ - તાના અભિપ્રાયથી વિરૂદ્ધ પ્રરૂપણા કરી છે. તેનુ પ્રાયશ્ચિત્ત લઇ લે અને ભવિષ્યમાં તેમ ન અને તેવે નિશ્ચય કરા.
ભિખ્ખુનછના અંત:કરણમાં આ વાતની જા
For Private and Personal Use Only