________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) વિજ્યદેવસૂરિના શિષ્ય વિનયદેવસૂરિ તે બ્રહ્મા ચાર્યના સાંસારિક ભાઈ હતા. બ્રહ્માચાર્યો દશાશ્રુત સ્કંધ સૂત્રવૃત્તિ, જંબુદ્વીપપત્તિ સૂત્રવૃત્તિ, પાખી સુત્રવૃત્તિ, પ્રતિમાસ્થાપના અંબધ, સુમતિનાગિલને રાસ, સૈદ્ધાંતિક વિચાર, ચઉપવવ્યાખ્યા, સ્તવને, સજ્જા, કુલક અને પ્રસ્તાવિક કાવ્ય રચ્યાં છે.
For Private and Personal Use Only