________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૮) વશે શ્રાવકપણું પરિવજતા હવા, અને કેટલાએક સર્વવિરતિપણું અંગીકાર કરીને સાધુ થયા.
હવે તે કેડી વ્યવહારી મહાગ્રંદ્ધિવંત હતો તેણે એક આવાસ કરી તેના ચેરાસી બારણ કર્યા તથા વલી પાંચશે ઘડી વછેરા સહિત જેસંગ રાજાયે દીધી. વલી તે ઘેડ ઘોડીને અર્થે અઢાર ગામ મોહાર છાપ કરીને રાજાર્યો આપ્યા. અને તે વ્યવહારીયાને રાજાયે પોતાને ભંડારી કરી થાયે.
હવે તે કેડી વ્યવહારિયાએ પડિક્રમણું કરતાં હેમાચાર્યજીને હેડયે કરી વાંદણા દેવા માંડ્યા. તે વારે કુમારપાલ રાજાએ ગુરૂને પૂછ્યું. એ શ્રાવક વસ્ત્રાંચલે કેમ વાંદણ આપે છે? તેમને શ્રી હેમચંદ્રાચાયે કહ્યું કે, એ જે પ્રમાણે વાંદણા આપે છે તે પ્રમાણે જ ખરેખર સિદ્ધાંતને માર્ગ છે, તેવારે કુમારપાલ રાજા વિધિપક્ષગછ એવું નામ સાર્થક જ છે. એમ કહીને પ્રશંસા કરી વિધિ પક્ષગછ નામ રાખવાને ઉસુક થઈ અચલગચ્છ નામ થાપ્યું છે.
For Private and Personal Use Only