________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦)
ભાવડહેરગચ્છ-અહમદનગર(પ્રાંતિજ પાસે)
માં ભાવડહેરગચ્છ સંબંધી નીચે મહાવીરપ્રભુના મન્દિરમાં ધાતુપ્રતિમા પાછળ નીચે પ્રમાણે લેખ છે. संवत्. १५८७ वर्षे माघ वदि ८ गुरौ श्री. વી. શ્રો. માવલહેર છે....વીરભૂતિ
ક
લાવડાર અને ભાવડહેર એકજ ગચ્છનુ નામ છે કે ભિન્ન છે. તેના તપાસ કરી નિર્ણય કરવાની જરૂર છે. પ્રાય: એક ગચ્છનાં એ નામેા જણાય છે. वडनगरमा मन्दिरमां सं० १५१२ वर्षे માય મુતિ ૧ સોને.... .......... શ્રી સુમતિવિક, જા प्र० भावडहरागच्छे श्रीवीरसूरिभिः । उकेशगच्छे श्रीककसूरिः ॥
ચૈત્રવાલગચ્છ—વિ. સ. ૧૩ મા સૈકામાં વસ્તુપાલ અને તેજપાલના ' સમયમાં ચૈત્રવાલ ગચ્છના આચાર્યોથી ચૈત્રવાલ ગચ્છ ઉન્નતિના શિખરે હતા એમ જણાય છે. ગુજરાતના પ્રધાન વસ્તુપાલ અને
For Private and Personal Use Only