________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૨). ત્યાખ્યાનમાં વિગયઘત લેવાની આજ્ઞા આપે છે. દિન પ્રતિ દ્વિવિધ પ્રત્યાખ્યાન અને ગ્રહોને અવને પ્રતિક્રમણ કરવાની આજ્ઞા આપે છે તથા સંવિભાગને દિવસે તેમને ઘેર ગીતાર્થ જાય છે. લેપની સંનિધિ રાખવી, તત્કાળનું ઉષ્ણદક ગ્રહણ કરવું. ઇત્યાદિ પ્રવૃત્તિ વડે તેઓ ખંભાતની પૈષધશાળામાં રહ્યા. હતા, એવામાં દેવેન્દ્રસૂરિ આવ્યા અને તેઓ જુદા ઉપાશ્રયે ઉતર્યા. વિજયચન્દ્રસૂરિ ઉતરેલા હતા તે વડી પિશાલના નામે પ્રસિદ્ધ થયા અને દેવેન્દ્રસૂરિજી ઉતર્યા હતા તે લઘુશાલિક નામે પ્રસિદ્ધ થયા. શ્રી વિજયચન્દ્રસૂરિને પરિવાર વડી પિશાલ ગચ્છના નામે પ્રસિદ્ધ થયે અને શ્રીદેવેન્દ્રસૂરિની પટ્ટપરંપરાને ૫રિવાર લઘુપેશાલિકના નામે પ્રસિદ્ધ થયે. ખંભાત, પાટણ, વિજાપુર વગેરે શહેરમાં હાલ પણ વડી પેશાલ અને લઘુ ( લહુડી) પિશાળનાં મકાને દેખવામાં આવે છે.
તપાગચ્છ લઘુ પૈશાલિક-વિજાપુરમાં વડી
For Private and Personal Use Only