________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૦) ૧૨૮૭ સુધી ઉદયપ્રભસૂરિ વિદ્યમાન હતા. તેમને ગુજરાતના રાજા વીરધવલના પ્રધાન વસ્તુપાળ અને તેજપાળ બહમાન આપતા હતા.
ધનેશ્વરસૂરિના શિષ્ય દેવેન્દ્રાચાર્ય થયા તેમણે ચંદ્રપ્રભ ચરિત્ર નામને ગ્રન્થ રચે છે. નાગેન્દ્રગછમાં હેમપ્રભસૂરિ પશ્ચાત્ ધર્મઘેષસૂરિ પછી સેમપ્રભસૂરિ પછી વિબુધપ્રભસૂરિ પશ્ચાત્ વિબુધપ્રભસૂરિના શિષ્ય ધર્મકુમાર સાધુ થયા તેમણે શાલિભદ્ર ચરિત્ર ગ્રન્થ રચ્યો છે.
ઉદયપ્રભસૂરિના શિષ્ય નાગેન્દ્રગથ્વીય મદ્વિષે. પુસૂરિએ હેમચંદ્રાચાર્ય કૃત અન્ય વ્યવોદિકાપર સ્યાદ્વાદ મંજરી નામની ટિકા રચી છે.
કલિકાળ ગતિમાના બિરૂદવાલા શ્રીહરિભદ્રસૂન રિના શિષ્ય શ્રીવિજયસેનસૂરિ થયા. વિજયસેનસૂરિના શિષ્ય ઉદયપ્રભસૂરિ થયા. શ્રીવિજયસેનસૂરિ વિ. ૧૨૫૦ માં હૈયાત હતા.
નાગેન્દ્રગથ્વીય સાંબમુનિએ વિ. સં. ૧૨૫
For Private and Personal Use Only