________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વલોકવામાં આવે છે. ધર્મગ્રન્થના સાહિત્યની વૃહિથી જેન ગએ-મતેઓ સર્વોપરિપદ પ્રાપ્ત કર્યું છે. જેનધર્મના અનેક ઈતિહાસ ગ્રન્થથી ભારતર્ષના સામાજીક ઈતિહાસના જ્ઞાનમાં સમ્યમ્ સાહાધ્ય પ્રાપ્ત થાય છે. તે સંબંધી, રાજાઓ વગેરેના ઈતિહાસ સંબંધી, મંત્ર, તંત્ર, યંત્ર, જ્યોતિષ વૈદક - ગેરે સંબંધી જૈનશામાંથી ઘણું પ્રાપ્ત થઈ શકે તેમ છે.
જૈનધર્મમાં પ્રકટેલા ગર છે, તેના ભેદમાં કયા ભેદે સત્ય છે? અને ક્યા ભેદે અત્સય છે? તેના નિર્ણય માટે અત્રવિવેચન કરવામાં આવ્યું નથી. આ લઘુ પુસ્તકમાં તે ઐતિહાસિક દષ્ટિની પ્રાધાન્યતાથી કંઈક લખવામાં આવ્યું છે. અને જેન કેમની ઉન્નતિ થાય એવા હેતુથી સંઘપ્રગતિ લેખના પ્રસંગે પ્રસંગે પ્રગટેલા ઉદ્દગારેને દાખલ કરવામાં આવ્યા છે.
જૈનધર્મના સ્થાપક ચોવીશ તીર્થકરેની જન્મભૂમિ બંગાલ, બિહાર, કાશી વગેરે દેશો છે. ગણધ
For Private and Personal Use Only