________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
(૨)
આવી છે. ખાલિકાઓને, શ્રાવિકાઓને તથા પુરૂષોને શગ અધ એસતા થઇ પડે એવા પિરિચત ગવાતા રાગેામાં ગુહલીએ રચવામાં આવી છે. ગુહૈલીઓને ગુણાનુરાગ દૃષ્ટિથી વાંચવામાં આવશે તે તેમાંથી ઘણુ' અનુભવવા ચેાગ્ય મળી શકશે. અન્ય ધર્મવાળાઓને પણ શુ'હલીએમાંથી સમાજોન્નતિ માટે ઘણી ગુઢુલીએ ઉપયેગી થઇ પડે તેમ છે. જેવી ષ્ટિથી ગુહુલીએ વાંચવામાં આવશે તેવુ ફળ પ્રાપ્ત થશે, પૂવયં અર્ધશાન્તિઃ ૩
સવત ૧૯૭૬ પાષ વિટ્ટ ૫ ૫'ચમી. અમદાવાદ, ઝવેરીવાડા, આંખલીપાળના
ઉપાશ્રય.
લે. બુદ્ધિસાગરસૂરિ
For Private And Personal Use Only