________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૫ )
હરખ્યાં ત્રિશલામાતાને સિદ્ધારથ રાજવી, હરખ્યા જોષીએ જાણી ભારત ઉદ્ધાર.
રાજા વૈશાલી ચેટક મનમાં આન ક્રિયા, ઘરઘર આનંદ ઉત્સવ વર્તે જયજયકાર; આખા ભારત દેશે ઘરઘર પુત્ર વધામણાં, પ્રગટચે જગદ્ગુરૂ પ્રભુ મહાવીરના અવતાર.
ત્રેવીશ તીર્થંકર ભાષિત ચાવિશમા જીનપતિ, આજે પ્રકટયા જાણી સાને થયા નિર્ધાર; માળે બેસી કરતાં કલેાલા સહુ પ"ખીએ, કરતાં માનદના નાદો તેમ પશુ સાર સઘળે પ્રસિદ્ધ થઇ તેસ મહાવીરના જન્મથી જગમાં મહાવીર તેરસ ઘેરેઘેર અવાય; સાનું રત્ન અને રૂપા હીરાના પારણે, વીરને ઝૂલાવે ત્રિશલા માતા સુખદાય,
ત્રિશલા એલે મારી કૂખે પ્રગટયા વીરજિન, તેથી સતીઓમાંહી થઇ પ્રથમ શિતાજ; મ્હારી કૂખે આવ્યા ધર્માંદ્ધારક રાજવી, રાખી ભારતજનની ધ તણી શુભ લાજ. પ્રભુની જમણી જાંઘે લંછન સિંહનુ શોભતુ, પ્રભુજી સિ’હની પેઠે કરા પરાક્રમ એશ; દયાના ઉપદેશે નિ યતા ટાળી વિશ્વથી, ટાળા નરનારી પશુ પ“ખીના સહુ કલેશ. વીરજીન એક હજાર ને લક્ષણ આઠે શોભતા, તેથી જાણ્યા ચેાવીસમા મોટા જીનરાજ; કેશીકુમાર સુખથી ત્રિશલા જાણી ગાવતી, રૂડાં હાલરડાનાં ગીતે ગુણુ શિરતાજ,
For Private And Personal Use Only
આ.
મા.
મ
७
ટ
આ. ૧૦
આ. ૧૧
આ. ૧૨