________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
( 15 ) જે તે પતિ નિજ સારે, ક મ માને પ્યારે; 'છે ન બીજે રૂપાળે.
પતિવ્રતા. ૯ મન મારી ઘરમાં રહેતી, કાર્ય કરે ધરીને નીતિ, પાળે કુલવટની રીતિ.
પતિવ્રતા. ૧૦ અરિહંત વીર પ્રભુ જપતી, રખે ન મન કાયા તપતી; સંતે રાખે તૃપતિ.
પતિવ્રતા. ૧૧ નિદા વિકથા સહુ વારી, ગુણથી થાતી જગ પ્યારી; બુદ્ધિસાગર ગુણ ધારી.
પતિવ્રતા. ૧૨
( ૧૦૦ ) પ્રભુ મહાવીરની ગુહલી.
મુનિવર સંયમમાં રમતા એ રાગ. હૃદયમાં વીર પ્રભુ વસ, પાપ કર્મ સઘળાં ખસજે, હૃદયમાં. સુખ દુઃખમાં વીરની યાદી, મનમાં ન બનશે ઉન્માદી; માગું પ્રભુ એહ પરસાદી,
હૃદયમાં. ૧ વીર વિરમય સહુ દેખું, બીજું સઘળું ઉવેખું; ગણું નિજ આતમ વીર લેખું,
હૃદયમાં. ૨ વીર વીર નહીં ભૂલાશે, પૂર્ણ થશે હર્ષોલા; કાયમ રહો વીર વિશ્વાસ,
હૃદયમાં. ૩ તવ જાપે જીન્હા જપશે, મનડું તવ તપને તપશે; આતમ વીર વિના ખપ યે ?
હૃદયમાં. ૪ વીરાર્પણ સઘળું હશે, વીરપ્રભુ સન્મુખ જે. ક્ષણ પણ દૂર નહીં હશે,
હદયમાં. ૫
For Private And Personal Use Only