SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) બુદ્ધિસાગર પચમકાળે, મુનિવર ગુરૂને છે આધાર, નમે નમે મુનિવર સુખરાજા, વંદન હેજે વારંવાર. ગહેલી ૩૭ हुँ ने मारुं. ( રાગ પ્રભાત ) હું ને મારું માની પ્રાણી, ચાર ગતિમાં ભટકયે રે અજ્ઞાને અથડાણે જ્યાં ત્યાં, અવળી મતિથી અટકયે રે. હું. ૧ છાયામિષે કાળ ભમે છે, ક્ષણમાં પકડી જાશે રે; કુટુમ્બ કબીલે સાથ ન આવે, આવ્યા તેવું જવાશે રે. હું. ૨ જરૂર જંજાળ જકડાતાં, દુઃખના દરિયા મેટા રે; ગુરૂગમથી સમજીને પ્રાણુ, વાળીશ નહિ તુ ગેટ છે. હું. જમ્યા તેને જરૂર મરવું, કુલીને શું ફરવું રે; કાળઝપટમાં સહુ ઝપટાશે, કામ ન કરવું વરવું રે. પાણીના પરપોટા જેવી, કાયા રેગ ભરેલી રે; મારી માને મૂરખ છવડા, વિણશી જાશે ઘહેલી રે. જૂઠી કાયા જૂઠી જાયા, જૂઠી જનની માયા રે; પુદ્ગલ બાજી કબ ન છાજી, મેહે શુ મકલાયા રે. હું ૬ વીર જિનેશ્વર કેવલવાણી, સાચી વાણી જાણી રે; બુદ્ધિસાગર અન્તરમાંહિ, આજ્ઞા જિનની આણ રે. હું. ૯૯ ૯૯ ૯૦ ગહેલી. ૩૮ पतिव्रता स्त्री विषे. (ઓધવજી સંદેશે કહેજો શ્યામને. એ રાગ ) પ્રમદા પતિવ્રતાના ધર્મો સાચવે, પતિ પહેલાં ઉઠે ગણતી નવકાર રે, પંજેળે નહિ પતિને સમતા આદરે, બચ્ચાંને હિતશિક્ષા દેવે પ્યાર જે. પ્રમદા. ૧ For Private And Personal Use Only
SR No.008564
Book TitleGahuli Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy