________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) બુદ્ધિસાગર પચમકાળે, મુનિવર ગુરૂને છે આધાર, નમે નમે મુનિવર સુખરાજા, વંદન હેજે વારંવાર.
ગહેલી ૩૭
हुँ ने मारुं.
( રાગ પ્રભાત ) હું ને મારું માની પ્રાણી, ચાર ગતિમાં ભટકયે રે અજ્ઞાને અથડાણે જ્યાં ત્યાં, અવળી મતિથી અટકયે રે. હું. ૧ છાયામિષે કાળ ભમે છે, ક્ષણમાં પકડી જાશે રે; કુટુમ્બ કબીલે સાથ ન આવે, આવ્યા તેવું જવાશે રે. હું. ૨ જરૂર જંજાળ જકડાતાં, દુઃખના દરિયા મેટા રે; ગુરૂગમથી સમજીને પ્રાણુ, વાળીશ નહિ તુ ગેટ છે. હું. જમ્યા તેને જરૂર મરવું, કુલીને શું ફરવું રે; કાળઝપટમાં સહુ ઝપટાશે, કામ ન કરવું વરવું રે. પાણીના પરપોટા જેવી, કાયા રેગ ભરેલી રે; મારી માને મૂરખ છવડા, વિણશી જાશે ઘહેલી રે. જૂઠી કાયા જૂઠી જાયા, જૂઠી જનની માયા રે; પુદ્ગલ બાજી કબ ન છાજી, મેહે શુ મકલાયા રે. હું ૬ વીર જિનેશ્વર કેવલવાણી, સાચી વાણી જાણી રે; બુદ્ધિસાગર અન્તરમાંહિ, આજ્ઞા જિનની આણ રે. હું.
૯૯
૯૯
૯૦
ગહેલી. ૩૮
पतिव्रता स्त्री विषे. (ઓધવજી સંદેશે કહેજો શ્યામને. એ રાગ ) પ્રમદા પતિવ્રતાના ધર્મો સાચવે, પતિ પહેલાં ઉઠે ગણતી નવકાર રે, પંજેળે નહિ પતિને સમતા આદરે, બચ્ચાંને હિતશિક્ષા દેવે પ્યાર જે.
પ્રમદા. ૧
For Private And Personal Use Only