________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮)
શેત્રુંજ્ય મહાત્મ્ય મોટુ ૧-૦-૦
શઠ કહેવાય ! સાં॥૪॥ ત્રિગડાની રચના કરી મારી, શિપતિ અતી ભારીજી ॥ મધ્ય પીઠ ઉપર હિતકારી, ખેડા જંગ ઉપકારી ! સાં॰ ॥ ૫ ॥ ગુણ પાંત્રીશ સહિત પ્રભુવાણી, નિપુણૅ છે સહુ પ્રાણીજી ॥ લાકાલાક પ્રકાશક વાણી, વરસે છે. ગુણખાણી ! સાં ૫૬ ૫ માલાશ શુભરાઞ સમાજે, જલધરની પરે ગાજેજી આતપત્ર પન્નુ સિરપર રાજે, ભામડલ છખિ છાજે ! સૌં ૭૫નીકી રચના ત્રણે ગઢની પ્રભુનાં ચારે રૂપ ા વળી કેવળ કમળાની શાભા, નિરખે ‘સુરનર -ભુપ ! ચા॰ ૫ ૮ ૫ ઈંદ્રભુતિ આદે સહુ મળીને, જગન કરે ભુદેવજી ! વિધા વેદતણા અભ્યાસી, અભિમાની અહમેવ । સાં॥ ૯ ! જ્ઞાની આવ્યા . નિરુણી કા, મનમે ગર્વ ધરતજી ! આવ્યા ત્રિગડે વાદ કરવા, દીા જમજયવંત | સાં૦ | ૧૦ | તતક્ષણ નામાદિક બેલાને, તુલ્ય સહુને જાણીજી !! જીવાહિક સદૈડુ નિવારી, થાપ્યા ગણધર નાણી ! સાં ॥ ૧૧ ॥ ત્રિપદી પામી પ્રભુ શિરનામી, દ્વાદશાંગી મુવિચારીજી ॥ પદ્મ છ લાખ છત્રીસ સહસ્યની રચના ધી સાંરી ! સાં॰ ) ૧૨ !! ચાલે તે એવાને જઈયે, વદીને જગવીરછા વળી પ્રણમીજે સાહમ પમ્બર, ગા
For Private And Personal Use Only