________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરલ સ્મરણ અર્થે સાથે ગુજરાતી. –૪– (૬૭)
ગહેલી પર મી.
( ગરબાની રશી.) બેની અપાપા નયરી ઉદ્યાન કે, વાજાં વાગિયાં રે લાલ ધ બેની દેવવાર અનેક કે, ઘનાવન ગાજીયાં રે લોલ ૧ એની ઇભુત્યાદિ અગ્યાર કે, બાહ્મણ દીપતા રે લોલ રે બેની વેદવાદના હજાણ કે, બહુ વાદ ઝીંપતા રે લેલ છે ૨૪ બેની સંશય છે અતિ ગઢ, મિધ્યામતિ યુરિયા રે લેલા બેની શ્રી જિન અમલ વાણી કે, સુણિ સુખ પામીયા રે લોલ . ૩ બેની છાંડી સકલ જંજાળ કે, હુવા વ્રત ભાવિયા રે લોલ ! બેની ઈદ્રસભાને થાળ, કેવા જશ આવિયા રે લેલ દર છે એની આરિહા એ આચાર કે, તીરથે સ્થાપિયા રે લોલ બેની લા ગહૂલી ગેલ કે, હરખે વધાવિયા રે લેલા પ ા બેની વધારે શ્રી જિનરાજ, કરે નિત્ય ભામણું રે લોલ રે બેની માએ મંગળ ગીત કે, લીજે વારણેરે લેલ ૬ બેની બાંધે તે બાર કે, સુરતર માલિકરે લેલ છે બેની ગા મંગળ ગીત કે મળી બહુ બળિકા રે લોલ ૭ બેની મૈતમ કેબાન કે, સેડમ ગચ્છધણી રે લેલ ! એની આખ
For Private And Personal Use Only