________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪)
એલાયચી કુમારને રાસ –-૦ યે અંગે ય ચાલે છે ૫ શ્રેણિક ચેલણા સહુ આવે મુક્તાફળ ભરીને લાવે, મંગલ આડ કરી ગાવે છે ચાઇ | ૬ ગાતાં દુઃખ દેહગ ભાંજે મંગલ મનિમંગલ કાજે, ઈમ કર્ભે દીપ કવિરાજે છે ચાલે ૭
ગાહલી ૪૩ મી. વાડીના ભમરા, ખ મીઠી રે ચાંપાનેરની—એ દેશી.
જીરે કામની કહે સુણે કંથ છે, જીરે ફળિયા મનોરથ આજ રે | નદીના વીરા ગણધર આવ્યા છે ચાલો વાંદવા જીરે ભદધિ પાર ઉતારવા, જીરે તારણ તરણ ઝહાર કરે છે ને કે ૧ મે રે ગુણશલ્ય ચિત્ય સમસયા, કરે પરીવાર છે પથાર રે ન
જીરે પાંચશે મુનિ પરિવાર છે, જીરે તીરથના અવતાર રે ન° છે ૨જીરે કંચન કામિની પરિયે, જી રે પ્રગટયા છે ગુણ વીતરાગ રે ન જીરે પરિસહની ફેજને જીતવા, જીરે કર ઘરી ઉપશમ ખર્શ રે છે ન છે રૂપ પ્રવચન માતાને પાળતા, રે સમિતિ ગુપ્તિ ઘરનાર રે ન છે રે મેરૂગિરિ સમ મટકા,
રે પંચમહાવ્રત ભાર રે ન | ૪ જીરે સુરપતિ નરપતિ જેહને, જે દેય કર જોડી હજુર રે ન છે
For Private And Personal Use Only