________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્નાત્ર પુજા મેટી ૦–૨–૦ (૪૫) તિની વાલી શુદ્ધિ કરે છે મા | ૨ | વાંદી વધાવી ગુરૂજીની વાણી, નિસણા ભવિજન પ્રાણી રે ! મા ઉપશમ ભા ને નિંદા નિવારે, જીવે સહુશું હિત ધીરે રે છે મા | ૩ ગુરૂપમ મુલે સંધ સહુ ખામો, કષાયત મા વાગે રે મા| ઇણ દિન આવત તપ કીજે, અધિક અધિક લાહો લીજે રે છે મા ! કા છે પૂજા પ્રભાવના મહિમાને દેખી, હરખે ધરમના ગજી રે છે મા ચંત્ય પરવાડી જિનમુખ જોવે, ભવ ભવનાં પાપ ખેરે છે મા છે પ કલપ સુરજે પ્રભાવના દીજે, અઇ મહિમા ઈમ કીજે રે મા ! ગહંલી ગાવે ને વીરજિન ધ્યાવે, મલુક ભાવના ભારે રે મા છે ? ઈતિ . ૩૩
ગહુંલી ૩૪ મી. આછી સુરંગી ચુનડી રે, ચુનડી રાતી ચોલ રે રંગીલી એ લાલ સુરંગી ચુનડરે છે ૧ મે બુરાનપુરની બાંધણી રે, રંગાણી ઓરંગાબાદ રે રંગીલી ચલ મછઠના રંગથી રે, કસુંબે લીધે હઠવાદ રે રંગીલી છે આo | ૨ સુરત શહેરમાં સંચર્યા રે, જાતાં જિનવાણીને માટ રે રંગીલી રાશી ચોકને ચહુને
For Private And Personal Use Only