________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન દીવાનીકાયદે વગર ટીકાનો ૧-૦-૦ (૧૩)
દરીયા રે એ આંકણી | શાન તરંગે લેહ લેતા, જ્ઞાન પવનથી ભરીયા રે છે ભલુ છે ૧ આજ કાલમાં જે જીત આગમ, દષ્ટીપંથમાં આવે રે ગહન ગહન એહના જે અર્થે, પ્રગટ કરીને બતાવે રે છે ભo
૨ શકતી નહીં પણ ભકતતણે વશ, ગુણ ગાવા ઉલસાવું રે. કમ્રત ગુરુચરીત્ર સુણાવી, આનંદ અધીક વધાવું રે ભ૦ ૩ છે દક્ષીણ દીશી જંબુદ્વીપમાંહી, એહી ભરત મઝાર રે છે. ઉત્તર દીશ પુજા
દેશ જીહાં, લેહેરાં ગામ મહાર રે ભ૦ ૪ ક્ષત્રીયવંશ ગણેશચંદ ઘર, જન્મ લીયા સુખ ધામે રે રૂપદેવી કુક્ષીશુકતીમાં, મુકતાફળ ઉપમાને રે ભવે છે ૫ લધુવયમાં પણ લક્ષણથી બહુ દિપતા ગુરૂરાથા રે સંગતીથી મળી ઢંઢક જનને, હુંઢકપંથ ધરા યા રે છે ભo સંવત ઓગણીશું દશમાંહી, -
ક્વલ કાર્તિક માસે રે પંચમીને દીવસે લેઈ દીક્ષા જીવનરામ ગુરૂ પાસે રે ! ભવ ૭ મે જ્ઞાન ભણ્યા વ ળી દેશ ફીયા બહુ જુનાં શાસ્ત્ર વીવેકી રે, સંશય ૫ડાયા ગુરૂને પુછે, પ્રતીમા કેમ ઉવેખી રે ભ | ૮ ઉત્તર ન મીલ્યા જીવ ગુરૂજીને, જ્ઞાન કળા ઘટે જાગી
૧ લી મળી ગણીએ લઇ કી
For Private And Personal Use Only