________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વહુને શીખામણ ૧-૦-૦
(૧૩૩)
ગહેલી ૧૧૦ મી. સાહેલી મહારી રાજગૃહી ઉઘાન, પ્રભુજી સમેસર્યા રે લેલ || સા ગણધર મુનિવર સહસ, ચાદશું પરિવર્યા રે લેલ છે સા કરતા ભાવિ ઉપકાર, દયા મન ધારીને રે લેસ છે સાથે સકલ જંતુ પ્રતિપાળ, બિરૂઢ સંભારીને રે લોલ ૧ સાજે લીધે છે અવતાર, જગત પ્રતિબોધવારે લેલ સારુ - ઉગઈ દુઃખ જંજાળ, પ્રતિમલ રાધવા રે લોલ મા સારુ ના અણહતે સુરડિ, સેવામાં નિત્ય રહે રે લેલ સારુ ના કર જોડી મેડી માન. આણું શિર નિવડે રે લોલ ( ૨ સા. ચાર નિકાયના ત્રિદશ, મળી ત્રિગડે કરે રે લેલ સામે ચાર ગાઉ પરમાણ ચતુર્મુખ ઉ
રે રે લોલ ! સામે જિનમુખ પુરવ પાય પીઠ, બિરાજે ગણધરૂ રે લેલ છે માત્ર આઠ પર્ષદા સુરરાજ, ચાર તિહાં નરવરૂ રે લેલ છે ૩ સાથે છે કહેવનપાલ ભુનાથને, નાથ જી પધારિયા રે લોલ સામે મગધાધિપ ભુગળ, બુજાલ મનરંજીયા રે લેલ સારુ મા દેઈ વધામણી સાર કે, જિનગુણ ગાવતે રે લોલ ! કે સારુ છે કંચન રજત તે આઠ, દુરથી વધાવો રે
For Private And Personal Use Only