________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૪ )
ચાંદમીમી ૨-૦-૦
ડી ! નહિં આવે ફરી આ એવી રે ! પુણ્યતણી આ એક ઘડી || સુણ॰ || ૧ || એ આંકણી । સહુ સખી– યે મળીને ચાલી રે, ગુરૂ આગળ જઇ પાય પડી ।। એ કેક થકી અધિકરી ?, ગુરૂગુણ ગાતી હર્ષે ધરી | સુ ।। ૨ । ભવ અનંતા ભમતાં રે, પુણ્ય સાગે ચાગ મળ્યા ।। જિનવાણી અતી મીઠી શૈ, સુરતર્ મહારે આજન્મ્યા ॥ સુ || ૩ || સંસાર સમુદ્રને તરવા રે, જોને એહીજ નહુજ સમી જિનવાણી અતિસારી રે ભવિજનને હૃદયે અતિય ગમી | સુ॰ ॥ ૪ ॥ ચગ્ય વને હિતકારી રે, શાંત સુધારસ એ વાણી || નય નિક્ષેપ પ્રમાણી રે, અનેક ગુણની જે ખાણી ! સુ॰ || ॥ ૫ ॥ રત્નત્રયનું કારણ રે, તારણ ભવ્યને એહુ સહી ॥ સરસ સુધારસ જેહવી રે, દેવેદ્રસુરિયે એહુ કહી | સુ॰ ॥ ૬ ॥ પ્રભુ મુખખિટથી ખરતી રે, ગણધર લીધે ચિત્ત ધરી ॥ અંગ ઉપાંગની રચના રે, નયગમ ભગ અનેક કરી || સુ॰ || ૭ ।। પ્રવચન કુશમે ગુંથી રે, મુનિવર રાજને કંડ ઠવી ॥ દેવેદ્રસુરી એમ ભાખે રે, ભવિજન પ્રાણી એ ખેત ભણી ।। સુ॰ ॥ ૮ ૫ સ્વસ્તિક પુરે મનરંગે રે, ગુરૂ મુખ ખેતી સુવિશાલા ।। પ્રેમેથી
For Private And Personal Use Only