________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૫
|
૧૯
સમજી સત્ય ગ્રહીને ભવ્ય, કરજે સાચું નિજ ક્તવ્ય. માતપિતાદિ હિત કરનારા, લેકની શીખ ન માને તેવા સ્વચ્છેદી ઉદ્ધતનું, કલ્યાણ જ નહીં સ્થાને. માટે માતપિતા હિત શીખ; માની લે હિતકારી દીખ.
૨૦૦
છે ૨૧ છે
માતપિતાની શીખ ન માને; દુશ્મન વચને ચાલે, તેવાં બાળક મૃત્યુ મુખમાં. નિજ મસ્તકને ઘાલે, એવાં બચ્ચાં ધર્મ વિહીન, દુર્જનદા થાતાં દીન. દેવગુરૂને ધર્મ ન માને;
જ્યાં ત્યાં ફરતાં ફેરા. ગુરૂ શીખથી આઘાં રહેતાં વળે ને તેની વેળા. એવાં બાળક ખત્તા ખાય; પડતીચક્રવિષે
પલટાય. હિતકર દુશ્મન ભેદ ન જાણે, દુશ્મન શીખ દિલ માને, ફસી ૫ડે અણધાર્યો ફદે. સુણે ન ગુરૂશીખ કાને; થાતા દેવગુરૂથી શ્રેષ્ટ, જ્યાં ત્યાં અપમાને થે ખસ્ટ.
!! ૨૨ 18
૨૩ ના
For Private And Personal Use Only